SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૭ ) હુતી થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરૂણી ઉંચ્ચ સ્વરે આ પ્રમાણે ખેલવા લાગી. जा सुरसेलसहियकुलपव्वय गयणि तवेइ दिणयरो सूर, गहनखत्ततारागणसोहीओ नह परिभमई ससहरो || वासरयमयंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला, देवी सुदरिसाइ सुरनारिहिं गिज्जओ कित्तिनिम्मला ||१|| કુલપવ તાની સાથે મેરૂપર્યંત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે, ગ્રહ, નક્ષત્ર અને તારાગણેાથા સુશે:ભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી, શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મેાતી ) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુક્રનાની ઉજ્વળ અને નિર્મળ કીર્ત્તિનું સુરનારીએ ગાન કરી. એ અવસરે પરના મનેાભાવ જાણવામાં પ્રવિણુતા ધરાવનારી, દેવી સુદનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે ખેલવા લાગી— ससुरासुरंमिलाए पिछ्छइ मोहस्स विलसियं जम्हा । विसयहलालसा मिच्छातिमिरपडलं तरियनयणा ॥ १ ॥ पिछ्छंता विन पिल्छंति के विहियमप्पणो महामूढा । अहवा कित्तियमेयं पमाय महरा परवसाणं || ૨ || અહા ! સુર, અસુર સહિત આ લેાકમાં મેહતુ`. ( કેવું ) આ વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષયસુખની લાલસાવાળા અને મિથ્ય!વ અધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવે, દેખતા છતાં પણ પેાતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મદિરાપાનથી પરવશ થયેલા જીવાતું આ અજ્ઞાન કેટલા માત્ર છે ? અર્થાત્ થોડુ જ છે. સુદર્શના દેવીના સ ંકેતથી ખીજી દેવી આ પ્રમાણે ખેલવા લાગી—
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy