SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૬) અશક્તિ, ધૃત્યાદિ બાળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્યી ધમ કયાંથી સાધી શકે? વિષયામાં આસક્ત દંપતી(સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભાગે મેળવવામાં એકતાન, પરધન, પરસ્ત્રી કે પરપુરુષમાં તન્મય, વિષય જ્વાળાથી સંતપ્ત, યૌવન મદથી મદોન્મત્ત, ભવિષ્યના દુ:ખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યા. યુવાવસ્થામાં પણ ધમ કરી શકતા નથી. બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ શરીર ખરડાયેલું હોય, વિશેષ ખેલી ગયા હાય, અવયા ક પતા હાય, શરીર હાય, સર્વ રિદ્ધિ પુત્રાદિને સ્વાધીન હોય અને ખીલકુલ દરકાર કરતાં ન હેાય. આવી પરાધીન મૈં લાયક કેમ ગણાય ? મુખથી પડતી લાળથી શકાતું ન હોય, દાંત પડી જરાથી: જર્જરિત થયુ પરિવારના મનુષ્યા વૃદ્ધાવસ્થા તે ધર્માં માતાજી! આવા અનેક દેજે!થી આ માનવ જિંદગી ભરપૂર છે. અને એક ધડી પછી આ શરીરની સ્થિતિ શુ થશે ? તેનુ પણ આપસુને ભાન નથ, માટે જ મારી એ ઇચ્છા છે કે-યુવાવસ્થામાં જ ઇંદ્રિયનુ દમન કરીને આત્મધમ સિદ્ધ કરવા યા સ્વાધીન કરવેશ. આત્મશકિતને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવે વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારના સુખ, કરે છે. તેઓ જન્મ, મરણ, મેહ અને અજ્ઞાનને શાશ્વત સુખ મેળવી શકતા નથી. દુ;ખનેા અનુભવ પરાધીન થવાથી માતાજી ! આ પણ સમજવા જેવું છે કે-કુટુંબના સહવાસમાં રહેલા આ અજ્ઞાની જીવ અન્યાઅન્ય પેાતાની ગતિ આગતિને પણુ જાણી શકતા નથી. કાઇ દેવ ગતિમાંથી ચ્યવીને આવે છે, તે! કોઇ નરકાવાસમાંથી આવે છે. કોઇ તિયચ ગતિમાંથી આવે છે, તે કાઈ માનવ આવાસમાંથી-આમ જુદા જુદા આવાસમાંથી આવી આહાર,
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy