SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આવુ દુઃખ પ્રાપ્ત ન થાય.” પછી રાજાએ પૂછ્યું કેઃ– “ હે ભગવન્ ! હું અવશ્ય ધર્મ કરીશ, પણ મારા મિત્ર મિત્રાનઢના જીવ મરીને કર્યાં ઉત્પન્ન થયા છે તે કહેા.” સૂરિ ખેલ્યા કે;-“ હું રાજન્ ! આા તારી રાણીની કુક્ષિમાંજ તે મિત્રાનંદના જીવ પુત્રપણે ઉત્પન્ન થયા છે; કારણ કે તેણે મરતી વખતે તેવી ભાવના ભાવી હતી. સમય પૂર્ણ થયે તે પુત્રના જન્મ થશે, તેનુ' નામ કમળગુપ્ત પાડે વામાં આવશે. તે પ્રથમ કુમારપઢવી પામીને અનુક્રમે રાજ થશે.” પ્રકરણ ૨૨ મું. મિત્રાનંદ, અમરદત્ત તથા રત્નમ’જરીના પૂર્વભવ, આ પ્રમાણે સાંભળી રાજાએ ક્રીથી પૂછ્યું કે—“ હે મહાત્મન્ ! મિત્રાન ંદનુ અપરાધ વગર પણ ચારની જેમ મૃત્યુ કેમ થયું? વળી આ રત્નમંજરી રાણી મશ્કીનુ ૮ કલ'ક' કેમ પામી અને મને માલ્યાવસ્થાથીજ ખંધુએના વિયેાગ કેમ થયા ? તથા અમારે પરસ્પર અતિ સ્નેહ હાવાનું. શું કારણ ? આ સંદેહાના કૃપા કરીને આપ ખુલાસા કરી.” આ પ્રમાણે રાજાએ પૂછવાથી સૂરિમહારાજે જ્ઞાનના ઉપયાગ મૂકી તેનું સ્વરૂપ જાણી વિસ્તારથી તેમને
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy