SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મહાભારત. ( ૫૩૮ ) વ્યાકુળ થઇ ગયું છે. તે સ્ત્રી વશ થાય તેવી છે કે નહીં ? એ મારે જાણવાનું છે, હું ઘણીવાર પ્રેમથી તેણીની સામે જોઉં છું, પણ એ રમણી પેાતાના કામળ કટાક્ષેા મારી તરફ ફૂં કતી નથી. એ બાળાનું રૂપ કામદેવની સ્રી રતિથી પણ અધિક છે. તેણીના શરીરની સુંદરતા મારા મનને આકર્ષણ કર્યા કરે છે, તેથી તારે ગમે તે ઉપાય કરી મને એ સુંદરીના ચેાવનવયને સ્વાદ ચખાડવા. હું તને ઉત્તમ પ્રકારનાં આભૂષણૈાથી પ્રસન્ન કરીશ. "" tr તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે ચતુર દાસી બેલી રાજકુમાર, આપે બતાવેલા આ કાર્યથી હું... પ્રસન્ન થઈ છું. આપનું કાર્ય સફળ કરવાને આ દાસી હાજર છે. એ સૈર શ્રી ગમે તેવી પવિત્ર હશે, તેાપણુ હું તેને ભ્રષ્ટ કરી આપની પાસે હાજર કરીશ. એ રમણી હવે આપનીજ છે, એમ નિશ્ચયથી જાણજો. તેણીના નવ યોવનના રસના ભક્તા થવાને આપ ભાગ્યશાળી થઈ ચુકયા છે. ” મા પ્રમાણે કહી તે સુદર દાસી તે પુરૂષને વિનયથી પ્રણામ કરી પોતાનું કાર્ય કરવાને ચાલી ગઇ હતી. વાંચનારને આ પ્રસંગે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ હશે. તેથી આ સ્થળે તેનું સ્પષ્ટીકરણ કરવું ચેાગ્ય છે. પરાક્રમી અને પુણ્યવંત પાંડવા દ્વૈતવનને છેડી વિરાટનગરમાં આવ્યા હતા. માર્ગોમાં માવતાં એક આમ્રવૃક્ષ નીચે વિશ્રાંત થયા. તે વખતે યુધિષ્ઠિરે તેઓને જણાવ્યું હતુ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy