SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ સરિત્ર ૩૦૭ અજ્ઞાનીએ આવા પ્રકારના સાધુ-સાધ્વીઓના ગુણાને ઉવેખે છે, તેઓના જન્મ નિષ્ફળ જ છે, એમ તે વિચારે છે. તે પછી તે રૂપમતી દરવાજા સુધી સાધ્વીની પાછળ જઇને નમસ્કાર કરી પાછી આવી. તે કાનના આભરણુ વગરની માતીના હારની થાળી જોઇ કહે છે કે હું સખી! આ થાળીમાંથી તે મારું કાનનુ ભૂષણુ ગ્રહણ કર્યું" જણાય છે, તે જલદી આપ. તુ શું આ રીતે મારી હાંસી કરે છે? જો તેનાથી જ તારે કામ હોય તેા ખીજું પણ લે, તારાથી મારે કાંઇ વધારે નથી. તું મને છેતરે છે, પરંતુ હું છેતરાઇશ નહિ. આ રીતે જીવતી માંખ ગળી જવાય નહિ. રાજપુત્રી કહે છે કે—બહેન ! જેમાં તને ભેદ્ય થાય તેવા ઉપહાસ હું કચારે ય ન કરું, તારું ક ભૂષણ મેલી નથી, પરંતુ જ્યારે તું ઘી લેવા માટે ઘરની અંદર ગઈ ત્યારે તારી ગુરુણીએ તે લીધું છે. એ રીતે મેં પ્રત્યક્ષ જોયુ છે. પરંતુ તને દુઃખ થાય, તેથી મેં એ વાત પ્રગટ ન કરી. કહ્યું છે કે— म्यासणे जेसि, દુનિયા માસ । તસ્સાડમુન્નાર છેને, સમય' સાવલાયન || ૨૨ || જેના મમ ત્રકાશ કરવામાં મન દુ:ખી થાય, તેને ઉંચ્ચાર ન કરવા એ લેાકમાં તે સુખદાયક મનાયુ છે. ૧૩૧ તેં મારી ઉપર ચારીનુ કલંક આપવા વિચાર કર્યાં. પરંતુ અહીં ચારી કરનાર બીજો છે અને પકડાય છે બીજો,
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy