SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ' ૩૧૭ નથી, અહીં ખરેખર પિતાનું પૂર્વે કરેલું કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે વ વવ નOિ, . બ્યુડીસUસુ વિ . . અવર્સ વેવ માત્તત્રં, ૬ સુISજુદું // ૨ | અબજો ક૯૫ વ્યતીત થાય તેપણ કરેલા કર્મને ક્ષય થતો નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભેગવવું પડે છે. પર गयणम्मि गहा, सयणम्मि सुवयणा सउणयावणग्गेसु । तह वाहर ति पुरिस, जह दिट्ठ पुव्वकम्मेहि ॥ ५३ ॥ આકાશમાં ગ્રહો, સ્વજનના સુવચને, વનના અગ્રભાગમાં પક્ષીઓ પુરુષને તે કહે છે કે જે પૂર્વનાં કમૅ વડે જેવાયું હેય. પ૩ कत्थइ जीवा बलवं, कत्थइ कम्माई हुति बलिआई। जीवस्स य कम्मस्स य, पुव्वनिबद्धाइ वेराइ ॥ ५४ ॥ કઈ ઠેકાણે જીવ બળવાન હોય છે, કેઈ ઠેકાણે કર્મ બળવાન હોય છે, જીવ અને કર્મને પૂર્વે બાંધેલા વૈર છે. ૫૪ હે પિતા! પ્રાણુઓ જે સુખ-દુઃખ પામે છે, તે તે પિતા-પિતાના કર્મથી બાંધેલું જ જાણવું, બીજા તે નિમિત્તમાત્ર છે. सकय भुजिरे कम्म, पाणिणो कम्मज तिआ । रज्जुपासनिबद्धो हि, उसहो चक्कमए सया ॥ ५५ ॥ કર્મથી જોડાયેલા પ્રાણીઓ પોતે કરેલા કર્મને ભંગ છે, રજુપાશથી બંધાયેલ બળદ હંમેશા ભ્રમણ કરે છે. પપ
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy