SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી રાજાએ શિવકુમાર નટવરને અને શિવમાળાને સત્તર લાવીને તે હકીક્ત જણાવીને કહે છે કે-હે નટાધીશ! તમારા નિમિત્તે અમને પરમ લાભ થશે. અહીં તમારે મોટો ઉપકાર છે. ચંદ્રરાજાનું અહીં આગમન કયાંથી થાય? તેઓ પણ આ હકીકત સાંભળીને અત્યંત આનંદ પામ્યા. તે પછી ચંદ્રરાજાની રક્ષા માટે જે સુભટો આવ્યા હતા, તેઓને પણ બોલાવીને આ વાતથી પરમ સંતેષ પમાડે. એ બધા તીર્થને પ્રભાઈ જાણું અત્યંત વિસ્મય પામ્યા. તે વખતે ધ્વજપતાકાથી શણગારેલી વિમળાપુરી ભાદરવા માસની સંધ્યા સરખી શોભે છે. તે પછી પરિવાર સહિત મકરધ્વજ રાજા વિમળાચળના શિખર ઉપર ચઢીને ચંદ્રરાજાને અત્યંત ભેટે છે. પરસ્પર મળવાથી તેઓના મન આનંદથી પરિપૂર્ણ થયા. હવે ચંદ્રરાજા સાથે તેઓ બધા જિનમંદિરમાં જઈને યુગાદિનાથને વંદન કરીને કૃતકૃત્ય થયા. તે પછી પ્રેમલાલચ્છી પિતાના માતા-પિતાના ચરણોમાં પ્રણામ કરીને કહે છે પુના ! તુટુ વહાવે', મત્તા grg સંવ ! जाय म्हि कयपुण्णाह, खीणदुक्खपर परा ॥ ४५ ॥ રૂમે રામાપુરીના, વીરનિર્વા | સુ પહોળ, ન નાગા હિં કુ | ૪૬ ||. अहुणा तु निरिक्खाहि, नि जामायरवर । देव्वेण विहिया ताय !, कलकरहिया अहौं ॥ ४७ ।। હે પૂજ્ય! તમારા પ્રભાવથી ભર્તારને મેળવીને હું કૃતપુણ્ય થઈ છું. મારા દુઃખની પરંપરા ક્ષય પામી છે. ૪૫
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy