SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રાજ ચરિત્ર ૧૪૯ • હું જ્ઞાતિજના ! તમે થાડા વખત રાહ જુએ. હમણાં ગઈ રાતની માફક મને સ્વપ્ન આવશે અને સુખડીને જોઈશ, ત્યારે પરિવાર સહિત તમને જમાડીશ. ઉતાવળ ન કરી.’ લેાકેા તેને કહેવા લાગ્યા કે, ‘હે મૂરખના સરદ્વાર ! સ્વપ્નમાં જોયેલી સુખડી જમાડવા માટે અમને તે આમંત્રણ આપ્યુ છે? સ્વપ્નમાં જોયેલી તે સુખડી ખાવાથી ભૂખ્યાને તૃપ્તિ થશે ? આથી ગાંડા થઈ ગયા હાય તેમ જણાય છે.' આ પ્રમાણે ઠપકા આપી તે અધા પાત–પેાતાના સ્થાને ગયા. દેવના પૂજારી પણુ પેાતાના મનમાં ઘણા પસ્તાવા કરવા લાગ્યું. તેથી હે નાથ ! સ્વપ્નની હકીકત ખેાટી જ જાણવી. હું પ્રિય ! તમે મને સ્વપ્નમાં વિમલાપુરીમાં જોઈ, તે હું તે તમારી પાસે રહેલી છું. વળી તે નગરી તે। અહીથી ૧૮૦૦ કાશ દૂર છે, ત્યાં જવા-આવવામાં ૩૬૦૦ કાશ થાય, તે એક રાતમાં ત્યાં ગમન અને ત્યાંથી આગમન કેવી રીતે સભવે ? તેથી સથા તમારુ' વચન ન માની શકાય એવુ` છે. આવા પ્રકારનુ અચેાગ્ય વચન કેવી રીતે મનાય ?” ચંદ્રરાજાએ કહ્યું કે, ‘હુ' તા તારી હાંસી કરું છુ, તારાં વચનેમાં મને ઘણા વિશ્વાસ છે,' એમ કહીને તે પ્રસન્ન મનવાળા થયેા.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy