SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શ્રી ચદ્રરાજ સરિત્ર તેનુ સુકે,મળ અંગ પવનના સ્પર્શીને પણું સહન કરી શકતુ નથી. આવા પ્રકારને અનુપમ દેહવાળા કુમાર કાઈની નજરે પડચો નથી, હું મહારાજ! આ આશ્ચયજનક વૃત્તાંત અમે ફક્ત સાંભળ્યો છે.' રાજા તેઓનું સ્ક્રુટ-સ્પષ્ટ વચન સાંભળીને વિશ્વાસ થવાથી તે વ્યાપારીઓને સત્કાર કરી વિસર્જન કર્યાં. તે પછી વ્યાપારીઓના વચનમાં વિશ્વાસ પામી તે કુમારની સાથે પ્રેમલાલચ્છીના વિવાહ કરવા એ પ્રમાણે નિણ ય કરી રાજાએ સાંજે પોતાના આવાસે આવી પેાતાના મત્રીશ્વરને ખેાલાવી તેની આગળ વ્યાપારીઓએ કહેલ હકીકત અને પોતાના અભિપ્રાય જણાવ્યો. મંત્રી કહે છે; હું સ્વામીત્! હજુ પણ મારું' મન શકિત છે. પર'પરાએ સાંભળેલી વસ્તુમાં વિશ્વાસ કેવી રીતે થાય ? કેવળ સાંભળેલી વાત સારી રીતે નિ યપણાને પામતી નથી. નિણૅય કર્યા વિના ફોઈપણ કામ ન કરવું. પ્રત્યક્ષ જેવું હાય તે જ સત્ય માનવું. આથી આા સેવકે ત્યાં જઈ ને સ` પ્રત્યક્ષ જોઈ ને અહી આવીને તે પ્રમાણે જ જો કહે તે! તેની સાથે વિવાહ યોગ્ય છે. આ સાધારણ કામ નથી, કારણ કે આ વિવાહસંબધ આખા ય જીવન માટે છે. તેથી પહેલાં સારી રીતે તપાસ કરવી જોઈએ.’
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy