SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થ બનપાર્શ્વનાથાય નમઃ નવખડાપાર્શ્વનાથાય નમઃ અજારાપાર્શ્વનાથાય નમઃ (પાંજરાપેાળમ’ડન) મારિયાપાર્શ્વનાથાય નમઃ સાતમા સ [અસંખ્ય ઇંદ્રોથી વદ્યમાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને યાત્લાલથી મનેાહર એવા સાતમા સને હુ" કહું છું ] ભગવાન દેવચ્છંદામાં પધાર્યા પછી પહેલા ગણધર શ્રી આદત્ત દેશના દેવા લાગ્યા — ' હું ભવ્યજના સુજ્ઞ જનાને યતિધમ એ જલ્દી મેાક્ષદાયક છે, પણ તે આરાધવાને અસમર્થ એવા ભવ્યજનાએ શ્રાવકધમ આરાધવા. આ અસાર સૌંસારમાં ધર્માંજ સારરૂપ છે. ગૃહસ્થે શીલ, તપ અને ક્રિયામાં અશક્ત હાવા છતાં શ્રદ્ધાને પૂર્ણ પણે સાચવી રાખવી. એટલે પ્રધાને કહ્યું કેઃ– હે ભગવન્ ! શ્રાવકધમ સવિસ્તર પ્રકાશા.' ગણધર મહારાજ મેલ્યા કે સાંભળેા ઃ— -
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy