SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચિ ed કાઈ દેવતાનું સ્મરણ કરીને કાપાલિક કુમારના શિખાખ થ કરવા લાગ્યા, એટલે ભીકુમાર આલ્ચા કે –મારે શિખાબંધ કેવા? મારે તા સત્ત્વ એજ શિખામ'ધ છે' એમ કહી ભીમ. ખડ્ગને સજ્જ કરી અને સાહસમાં રસિક થઈ સિંહની જેમ તેની પાસે ઉભેા રહ્યો. એટલે પાખડીએ ચિંતવ્યું કેઆના શિખાખ ધના છળ તા વ્ય થયા; હવે તેા પરાક્રમથી જ એનુ* શિર લેવું,' એમ વિચારી હાથમાં નાની તલવાર લઈને આકાશ જેવું માઢુ પેાતાનુ રૂપ કરી ફ્રેાધથી થઈ ભયંકર ગારવ કરતા તે ભીમને કહેવા લાગ્યા બાળ ! પરાક્રમથી જ તારૂ મસ્તક મારે લેવું છે, સ્વયં તું તારૂ' મસ્તક આપીશ તા આવતા ભવમાં સુખી થઈશ,' આ પ્રમાણે સાંભળીને ભીમ બાહ્વા કે-રે માયિક ! હવે તેા હુ તને મારવાને વ્યાપ્ત કૈઃ- હૈ જે ચંડાળ ! · જ .’ પાખ ડિક એટલે પાખ'ડીએ ભીમ ઉપર શસ્રના પ્રહાર કર્યાં, ભીમે તે શસ્ત્રના શ્વા ચૂકાવીને હાથમાં કૃપાળુને કપાવતા તરત કુદકા મારીને તેના સ્કલ્પ પર ચડી એંઠા તે વખતે કરવાલરૂપ સ્કુરાયોન જીભવાળા સિંહની જેમ તેના સ્કધપર આરૂઢ થયેલા ભીમકુમાર અધિક શાભવા લાગ્યા. પછી ભીમ વિચારવા લાગ્યે કે હું આને મારી નાખું?” ફરી વિચાર કર્યાં કે:-‘ કપટથી શા માટે મારૂં...? જો જીવતા રહીને મારી સેવા સ્વીકારતા હાય તા વધારે સારૂં' એમ કુમાર વિચારે છે એવામાં તેા ક્રાપાલિકે તેને બે પગવડે પકડીને આકાશમાં ઉછાળ્યેા. આકાશમાંથી પડતાં તેને કાઈ ક્ષિણી હાથમાં અદ્ધર ઝીલી લઈ પેાતાના મંદિરમાં ઉપાડી ગઇ. ત્યાં ચા, મનેાહર અને પણ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy