SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીયમ જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે. આ સંસ્થા પાછળ કાઇ મળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત. એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલું કાર્ય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યા બાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે. પૂ. અવતરણકાર મુનિની અમે અનુમેાદના કરીએ છીએ. આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તા એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ, જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે. જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનુ અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવંતાના આશીવચનને અમે ઈચ્છીએ છીએ. વિ. સં. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨ લી. અધ્યાપક જેશીંગલાલ ચુનીલાલ શાહ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy