SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ મારુ w પેાતાનું કુટુંબ અને પેાતાના રત્નવૈભવ પ્રાપ્ત કરી અનુભવવા લાગ્યા. આખરે વિચાર કરી ધૃત નાગરિકાના વસવાટવાળા ભવગામના ત્યાગ કરી દૂર દૂર આવેલા ઉપદ્રવેાથી અળગા રહેલા “ શિવાલય” નામના મઠમાં રહેવા માટે સારગુરુ પહોંચી ગયા. ધરણીપતિ ! મઠરગુરુની ખાકીના કથા વિભાગ મે તમને સ'ભળાવી દીધા. જીવલેાક પણ એવું કરે તા અવશ્ય સદાનંદના સ્વામી બની શકે. ધવલરાજ——ગુરુદેવ ! જીવલેાક સાથે એ વાર્તા કઈ રીતે ઘટી શકે? ઉપનય : મહાત્મા શ્રી બુધસૂરીશ્વરજીએ જણાવ્યું, હે નરપાલ ! અઠરગુરુને સમજાવવા માહેશ્વર આવેલ એમ આ સ્થળે ધર્મોપદેશક ગુરૂ સમજી લેવા. જ્યારે જીવલેાક રાગાદિ શત્રુએથી ઘેરાઈ જાય છે અને દુઃખના દરિયામાં ગાથા ખાય છે, લેાકેાની આ સ્થિતિ જોઈ દયાળુ ગુરૂને દયા આવે છે. દુઃખ દૂર કરવાના ઉપાય માટે ગુરૂ મહાવૈદ્યસમા જિનેશ્વર પરમાત્મા પાસે જાય છે અને એમના ઉપદેશ દ્રારા દુઃખ મુક્ત કરવાના ઉપાય પ્રાપ્ત કરી લાક ઉપકારની સત્પ્રવૃત્તિ ગુરુદેવા કરે છે. ત્યાર પછી જીવલેાકના રાગાદિ ધૂર્તો ક્ષીણ થયા હાય કે શાંત થયા હાય એવા અવસરને લાભ લઈ ગુરુદેવા જીવ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy