________________
પ્રકાશકીયમૂ
જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે.
આ સંસ્થા પાછળ કાઇ બળ કામ કરતું હેાય તેા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દ્વીપક જેવી હાત.
એ સ્વનામધન્ય પુરૂષ અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલુ કાર્ય થઈ શકયું છે. શ્ર ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પથે પ્રકાશિત કર્યો ખાદ એ ગુણુશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે.
પૂ અવતરણકાર મુનિની અમે અનુમેહના કરીએ છીએ, સાથેાસાથ પ્રથમ ભાગમાં નિષ્કામભાવે અવિરત સેવા અપનારા સુશ્રાવક શ્રી ચિમનલાલ જેચંદભાઇ અમદાવાદવાળાની પણ અનુમાદના કરીએ છીએ.
આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તે એની જાણ કરવા આપને વિનંતિ કરીએ છીએ. જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે.
જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનું અમને નીતિપૂવ કનું બળ મળેા એ જ મુનિભગવ ંતાના આશીવચનને અમે
ઇચ્છીએ છીએ.
વિ. સ. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨
લી. અધ્યાપક
શીંગલાલ ચુનીલાલ શાહ