SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાદ્વાર એ અગૃહીત સ ંકેતા ! મારી એક ગેાળી પૂરી થાય ત્યાં ખીજી નવી ગાળી આપે અને મારૂ રૂપ પરાવર્તન કરે. તેથી અસંવ્યવહાર નગર સિવાય બધેજ રખડવું પડે. ૪૮ આ રીતે ઘાણીના બળદની જેમ ગાળ ગાળ ફરતાં મારા અનતકાળ પસાર થયા. એ ચક્રાવામાં અસ’વ્યવહાર નગર ખાકાત રહેતું. એ સિવાય બધે ફેરા કરી આવ્યે. પ્રજ્ઞાવિશાલાની ચિંતવના સંસારીજીવ પોતાનું વર્ણન કરતા હતા ત્યાં પ્રજ્ઞા વિશાલાએ વિચાર કર્યું કે, આ ક્રાય વૈશ્વાનર ઘણા જ ભયંકર જશાય છે. હિંસા એ પણ કાધથી બે આંગળ વધે એવી ભયંકર છે. કારણ કે હિંસા અને વૈશ્વાનરને પરાધીન થએલા આત્મા મહાદુઃખ સંતાપાને જ સહન કરે છે અને પેાતાના · ભવ્ય માનવભવને હારી બેસે છે. એટલું' જ નહી પણ એ એને વશ બની નવી વૈર પરપરા ઊભી કરે છે અને દુઃખમાં વધારો કરે છે. હિંસા અને વૈશ્વાનરની શત્રુતા અનુભવ સિદ્ધ છે. આગમ શાસ્ત્રોમાં ડગલે પગલે એ વાત આવે છે. એ વાતના પેાતાના જીવનમાં અનુભવ હોવા છતાં પણ ક્રાધ-વૈશ્વાનરને તજી શકતા નથી. હિંસાના ત્યાગ કરી શકતા નથી. કેટલે પરાધીન બની ગયા છે એ પણ પાતે સમજી શકતા નથી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy