SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬o. ઉપમિતિ કથા સારદ્વાર == ગાઢ ઝાડીમાં અને ગિરિ ગુફાઓમાં લખાઈને બેસી ગયું. - સહસ્ત્રકિરણ શ્રી સત્યે પિતાના ઉષ્ણકિરણની ઉષ્મા જગત ઉપર પાથરી એટલે કમળેએ એ કિરણના દર્શન દ્વારા પિતાની પાંખડીઓ વિકસ્વર કરી અને માનવીઓએ પણ પિતાના નેત્રરૂપ કમળની પાંખડલીઓ ખીલવી. અર્થાત્ સૂર્યોદય થયે અને સૌ ઉંઘમાંથી મુક્ત બની જાગ્રત થયા. આ રીતે દિવસના ઉદય થયાને સારો સમય પસાર થઈ ગયે. અને તેટલી સારથી મારા શયનખંડમાં આવી સન્મુખ ઉભો રહે, છતાં કમળદળ જેવા વિશાળનેત્રવાળી કનકમંજરીને ધ્યાનમાં સ્થિર હોવાથી મને કાંઈ પણ ખ્યાલ ન આવ્યું. દિવસ ઉગ્યાને અને તેતલીને આવ્યાની મને જાણ ન થઈ. હું મારી પ્રિયતમાના જ ધ્યાનમાં સ્થિતિ પ્રજ્ઞ જે સ્થિર બની ગયે હતે. કનકમંજરીના વિવાહ માટે પિતાજીના વિચારે મહારાજા શ્રી કનકચૂડ અને રાજકુમાર શ્રી કનક શેખર દિવાનખંડમાં વાત કરતાં બેઠા હતાં. એ પિતા પુત્રના હૃદયની અંદર કલિંગાધિપતિ સમરસેન અને વંગાધિપતિ કિંમના પરાજય થવાથી આનંદ થઈ રહ્યો હતો. પિતાએ પુત્રને જણાવ્યું. હે ભદ્ર! આપણુ આ બે મહાન દમનને પરાભવ કરનાર નંદિવર્ધન કેઈ સામાન્ય માનવી નથી એના ઉપકારને બદલે કઈ રીતે વાળી આપવા સમર્થ નથી. ગમે તેટલું કરીએ તે પણ ત્રણ મુક્ત થઈ શકશું
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy