SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ઉપમિતિ કથા સારદ્વાર શ્રી કનકચૂડ મહારાજાને અમારા આવી ગયાના સમાચાર મલ્યા. એમને ઘણું જ આનંદ થયે. આનંદ થવાના કારણે નગર પ્રવેશ ઉત્સવ કરાવ્યું. સ્વજન સંબધી વર્ગનું યેગ્ય સન્માન કરવામાં આવ્યું. રાજાએ શુભ મુહૂર્ત જોઈ વિમાનનાને શ્રી કનક શેખર સાથે લગ્ન કરાવ્યા અને એ જ રીતે રનવતીને મારી (નંદીવર્ધન કુમારની) સાથે લગ્ન કરાવ્યાં. રાજ્યની રીતરસમ પ્રમાણે દરેક ક્રિયાઓ થઈ ગરીબને દાન દેવાયા, કેદીઓને છૂટા કરવામાં આવ્યા. વિમલાનના અને રત્નાવતીનું અપહરણ લગ્નના આનંદજનક મંગળ કર્તવ્ય પૂરા થઈ ગયા. એ વાતને ત્રણ ત્રણ દિવસના વહાણું પસાર થઈ ગયા પછી વિમલાનના અને રવતી અમારી આજ્ઞા લઈને ફરવા માટે “ચુતચુચુક” નામના ઉદ્યાનમાં ગયા હતાં અને ત્યાં આનંદથી રમત ગમતની કીડાઓ કરી રહ્યાં હતાં. એ વખતે હું અને કનકશેખર શ્રી કનકચૂડ મહારાજાની રાજ્યસભામાં બેઠાં હતાં. અચાનક મેટા ઘંઘાટ થવા લાગ્યા. બહાર દાસીઓ જેરથી પિકાર કરવા લાગી. કલહલના કારણે રાજ્યસભા વિચારમાં પડી ગઈ. તરત જ સભા વિસર્જન કરવામાં આવી. પાછો અવાજ આવ્યો કે કોઈ દુષ્ટો વિમલાનના અને રનવતીનું અપહરણ કરી લઈ જાય છે. “દેડે દડે પકડે પકડો” આ જાતના પિકારે
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy