SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ કનક શેખર પ દિશા ભણી વળ્યે ત્યાં સેનાપતિ શ્રી ધવલ” મારી સન્મુખ આવતા જણાય. મારી નજીક આવી એણે મને ઝૂકીને નમસ્કાર કર્યાં અને કહ્યું. હૈ દેવ! મહારાજાધિરાજ શ્રી પદ્મમહારાજા મારા દ્વારા આપને આ જાતના સ ંદેશા પાઠવે છે કે “તું અમને નમસ્કાર કરીને મહાર ગયા તેવા જ એક કૂત અમારી પાસે આવ્યે અને અમને જણાવ્યુ કે, રાજા કનકચૂડનના પુત્ર “કનકશેખર” કુમાર કુશાવનગરથી પિતાજીના અપમાનના કારણે રિસાઈને અહીં આવ્યા અને હાલમાં તે આપની નજીકના જ મલયનંદન” ઉદ્યાનમાં પધારેલા છે. એ વિષયમાં આપને જેમ ચાગ્ય લાગે તેમ કરે.” “એ કુમાર આપણા નિકટના સગા છે. આપણી નજીકના જ ઉદ્યાનમાં આવી પહાચ્યા છે. એનુ ચેાગ્ય સન્માન કરી. આપણે નગરમાં તેડી લાવવા જોઈએ. હે નંદિવર્ધન ! તુ પણ જલ્દી આવ” આ સ ંદેશા કહેવા મને આપની પાસે. માલ્યા છે. મેં જણાવ્યું, “પિતાજીની જેવી આજ્ઞા” ત્યાર પછી મારા પરિવાર લઈ પિતાજીની સાથે સન્માનયાત્રામાં હું' ભળી ગયા. એ વખતે મેં ધવલ સેનાપતિને પૂછ્યું કે આ કનકશેખર” કુમાર અમારા સ્વજન કેમ થાય છે. ?
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy