SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ વ્યંતરીએ અકુટિલાનું રૂપ લઈ મૂળ દ ંપતીને છેતર્યાં. ભેાળા મુગ્ધ માન્યું કે વનદેવતાની કૃપાથી અમારા એ રૂપા થયા. રાજાને વાત કરી એ સૌ હઘેલા બની ગયા. તથાવિધ નગરની બહાર “ મેહવિલય ઉદ્યાન હતું. ત્યાં “પ્રતિબેાધક આચાર્યશ્રી પધારતા ઋજીરાજા પાતાના પરિવાર સાથે આવ્યા. આચાર્યશ્રીએ શમરસમયી દેશના આપી. કાલન અને વિચક્ષણાને પશ્ચાતાપ થયા. એમના શરીરમાંથી શયામવણુ સ્ત્રી નીકળી અને દૂર જઇને એડી. "" દોષ પેલી સ્ત્રીને છે. મુદ્ગરનો ઉપયાગ કરવા જણાવ્યું. કાલને અતિ પશ્ચાતાપ કર્યાં. આચાય શ્રીએ કહ્યું કે આ બધા ભાગતૃષ્ણા ” એનુ નામ છે. સમ્યગ્દર્શન ઃઃ ,, આ વાત સાંભળી રાજા, રાણી મુગ્ધ અને અકુટિલાને અપાર દુઃખ થયું. એ વખતે એમના શરીરમાંથી એક બાળક બહાર આવ્યું અને ગુરૂદેવની સામે બેસી ગયું. એ પછી બીજું બાળક અને ત્રીજું બાળક શરીરમાંથી બહાર આવ્યા. એ કદરૂપા અને ભયંકર હતા. ત્રીજું બાળક ખૂબ મોટું થવા એટલે પહેલા રૂપાળા બાળકે માથામાં મુક્કી મારી આગળ વધતા અટકાવી દીધું એટલે બંને બાળકા સભાસ્થળ છેાડી બહાર આવ્યા. લાગ્યું આચાય શ્રીએ જણાવ્યું કે પ્રથમ બાળક આવ હતું. બીજી અજ્ઞાન અને ત્રીજું “પાપ” હતું. આવ પાપને અટકાવે છે. અજ્ઞાનને દૂર કરે છે. ઊપદેશ સાંભળી રાજા, રાણી, મુગ્ધ અને અકુટિલા સંયમમા નુ સ્વીકાર કરે છે. વ્યંતરદ ંપતીએ સમ્યકત્વ સ્વીકાર્યું કાળક્ષેપથી સૌને લાભ થયા. આ વાત સાંભળી મધ્યમમુદ્ધિએ માતાની આજ્ઞા વધાવી લીધી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy