SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ઉપમિતિ કથા સાદ્વાર સ્પર્શનેંદ્રિયમાં આસકિતભાવ જગાવનારા કર્મને સ્પર્શનનું રૂપક આપ્યું છે. સ્પર્શનેંદ્રિયને પ્રભાવ બાળમાં ઉત્કટ જોઈ શકાય છે. મધ્યમમાં મધ્યમ પ્રકાર હોય છે અને મનીષીમાં તે જરા માત્ર એનું જોર જોઈ શકાય તેમ હોતું નથી. મંત્રીશ્વર પાસે આ વર્ણન સાંભળીને રાજા તે આશ્ચર્ય વિભેર બની ગયા. અરે ! પૂજ્ય આચાર્ય ભગવંતે નામ જ ણાવ્યા સિવાય અન્યકિતની પદ્ધતિથી આપણને બોધ આવે છે. એ તત્ત્વ-રહસ્ય એ વેળા હું સમજી ના શકે. મંત્રી સુબુદ્ધિ ચકોર છે. તત્વજ્ઞ છે. એ તત્ત્વના રહને અને એના ઊંડાણમાં રહેલા ભાવેને-સમજી ગયે. “સાધુ પુરૂષોને સુસમાગમ એજ તત્ત્વના મર્મને સમજાવવામાં વિશિષ્ટ કારણ રૂપ હોય છે.” આ પ્રશસ્ય વિચાર કરી રાજાશ્રી બોલ્યા.... | હે મંત્રીશ્વર ! તમારી સમજાવવાની સુબુદ્ધિથી મને પૂજ્યશ્રીના ઉપદેશનું રહસ્ય સમજી શકાયું છે. પણ હવે એક વાત હજુ પૂછવાની છે. રાજાની ઈચ્છા અને મંત્રીશ્વરનો ઉત્તર : શત્રુમન હે મંત્રી ! મનીષીકુમાર દીક્ષા લેવાનું હાલ થડા સમય પછી રાખે તે સારૂં. મને પણ દીક્ષા લેવાની ભાવના થાય છે. એ વિલંબ કરે તે સાથે સાથે હું પણ દીક્ષા ગ્રહણ કરૂ
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy