SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મનીષી કુમાર વગેરેનું આભનિષ્ક્રમણ ૧૯૯ ,, તમારા નાશ કરીશુ. તમારા નાશ વખતે અમે દયા દાખવશુ નહિ. જો કે ગુરૂ ભગવંતની સમક્ષ આવી આજ્ઞા કુમાવી ઉચિત ન ગણાય છતાં “ દુષ્ટના દંડ આ એક રાજ્યના ધમ છે. રાજાએ આ ધર્મનુ પાલન કરવું જોઈ એ. તેથી મારી ક્રૂજ થઈ પડે છે અને એથી જ આ આદેશ આપુ છું. મંત્રીશ્વર આ આજ્ઞા સાંભળી વિચારમાં પડી ગયાં. અરે ! અકુશળમાળા અને સ્પન ઉપરના આવેશથી ઘણી તીવ્ર આજ્ઞા ક્રમાવી દીધી. “ હિંસાના કાર્યમાં મારી સલાહ કે મારે અભિપ્રાય ન લેવા આ વચન મને આપેલું તે પણ હાલમાં રાજાશ્રી વિસરી ગયા છે. ખેર ! ગુરૂદેવ રાજાજીના પ્રતિખાધના ઉપાય શેાધી કાઢશે. મારે તેા આજ્ઞા વધાવી લેવી ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરી રાજાશ્રીને કહ્યું “ જેવી આપની આજ્ઞા ” એમ કહી ઉભા થવા તૈયાર થાય છે. એટલામાં આચાર્ય શ્રી રાજાને જણાવે છે, હે રાજન! આ જાતની આજ્ઞા કરવાથી શત્રુઓને વિનાશ કરી શકાશે નહિ. અકુશળમાળા અને સ્પન અ ંતરંગ પ્રદેશના વસનારા છે, એમના ઉપર લેાયંત્ર કે તમારા યુદ્ધના માહ્ય સાધના માલી શકશે નહિ. એમને નાશ કરી શકાશે નહિ. પનના નાના ઉપાય શત્રુમન- હે ગુરૂદેવ ! આ એના વિનાશના શે ઉપાય છે?
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy