SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્ર પ્રમેાધનરતિજી પ શ્રી પ્રોાધનરતિ આચાર્ય ભગવંતે સૌને ધમ લાભને આશીર્વાદ આપ્યા. પછી સૌ પેત પેાતાને યાગ્ય સ્થાને ખેડા અને આચાર્ય ભગવંતે અમૃત જેવી મધુરી ધ દેશના આપી. રાજાના પ્રશ્ન અને આચાર્ય ભગવંતના સમાધાન : દેશના સાંભળી રાજાએ પ્રશ્ન કર્યાં. હે ભગવંત ! સુખાભિલાષી પ્રાણીઓએ જગતમાં શું ગ્રહણ કરવું જાઈએ ? આચાર્ય શ્રી–સુખાભિલાષી મનુષ્યાને શિવસુખના કારણભૂત શ્રીજિનધર્મ જ સ્વીકારવા લાયક વસ્તુ છે. રાજા-જો આપ કહેા તેમ જ હાય તેા સુખની ખેાજ કરનારા પ્રાણીએ શા માટે શાંતિદાયક જિનધમનું આચરણ નથી કરતા ? આચાર્ય શ્રી– સુખની ઈચ્છા એ બહુ સહેલી વાત છે, પરન્તુ ઇન્દ્રિય સુખને આધીન બનેલા આત્માઓ દ્વારા ધમનું આરાધન ... અતિદુષ્કર છે. હું રાજન્ ! સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રાત એ પાંચ ઈન્દ્રીયા છે. ઈન્દ્રી, ચક્રવતી એ, વાસુદેવા, ખલદેવા વિગેરે મહાસમર્થ વ્યક્તિએ ગણાય છે. તેઓ પણ આ ઇન્દ્રિયાના દાસત્વને પામેલા હોય છે. ઇન્દ્રિયાની ગુલામી એ માંધતા
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy