SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપમિતિ કથા સારાદ્ધાર્ થવાની છે. હું જેના ઉપર ક્રૂર નજર ફેરવું ત્યાં તેા આવા અનેક દુઃખા આવી પડે. માળની મન:કામના : મહેલમાં આવ્યા પછી, માર ખાઈ અધમૂવા બનેલા પેાતાના નાનાભાઈ આને મધ્યમબુદ્ધિએ પૂછ્યું. હે ભાઈ ! શરીરે ખાસ પીડા તે! નથી થઈ ને ? માળ– શરીરે પીડા નથી, પણ મનમાં સંતાપ થાય છે. મધ્યમ- શા કારણે મનમાં સંતાપ થાય છે? કામદેવ સદા વક્ર હાય છે. એને જેના મનમાં પ્રવેશ થયા હાય એની પ્રવૃત્તિએ પણ વાંકી બની જાય છે. એટલે બાળ સિધા ઉત્તર ન આપતાં, સામેા પ્રશ્ન કરે છે.” બાળ– અન્તસ્તાપ શાથી છે એ મને સમજાતું નથી. પરન્તુ કામદેવના મંદિરના વાસભુવનમાં જ્યારે હું ગએલા અને તું દરવાજા ઉપર ધ્યાન રાખતા હતા ત્યારે કોઈ એક સ્ત્રી અંદર આવી હતી, એ તારા ખ્યાલમાં છે ? મધ્યમમુદ્ધિ— હા. એક સ્ત્રી જોઈ હતી. તારે એનુ શુ કામ છે ? માળ– ભાઈ ! એ સ્ત્રીનુ શું નામ છે ? કયાં રહે છે? એ તારી જાણમાં હશે. મધ્યમબુદ્ધિ અરે ! મે એને સારી રીતે ઓળખી. એ તે શત્રુમન મહારાજાના પટ્ટરાણી મદનકલી દેવી હતા. મધ્યમમુદ્ધિના ઉત્તર સાંભળી આળ નીસાસા મૂકવા
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy