SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫૬ ઉપમિતિ કથા સારદ્વાર મને વિચાર થયે આ શું ? અરે આ ભવ્યજંતુને મારા ઉપર અપાર પ્રીતિ હતી અને હાલમાં આવું વર્તન કેમ ? જન્માંતરની પ્રાપ્તિ ન થઈ હોય, તેમ મારા મિત્રનું મારા પ્રતિ આચરણ કેમ બદલાઈ ગયું?મારા ઉપર જરામાત્ર નેહ રહ્યો નથી એનું શું કારણ હશે ? ઓહ સમજાણું. સદાગમની સાથે સંસર્ગ કરે છે, એની સાથે વાર્તાલાપ કરે છે. એની સાથે વિચારણા કરે છે. એના પરિણામે જ આ બધી અનર્થ પરંપરા થવા પામી છે. સદાગમના સંસગે આ નુકશાન કર્યું છે મારે મિત્ર પણ મારે રહ્યો નહિ. મારું હૃદય દુઃખથી લેવાઈ જતું હતું. આ પ્રમાણેના વિચારમાં કેટલે સમય પસાર કર્યો. પણ તે દરમ્યાન મારી છાતીમાં શેકને મહાશંકુ-કાંટે હંમેશા ભોંકાયા કરત. હૃદયમાં રહેજે શાંતિ ન હતી. દુઃખથી હું સંતપ્ત રહેતે છતાં હૃદયમાં એક આશા હતી કે આ મારે મિત્ર ચેડા દિવસ પછી ફરી મારા ઉપર પ્રીતિ ધરતે થશે પણ એ આશા ઠગારી નિવડી. એક દિવસે સદારામ સાથે ખાસ મંત્રણા કરીને મારી સાથેના તમામ સ્નેહ સંબંધોને ત્યાગ કરી દીધું. ભવ્યજંતુઓ મારાથી મુખ સર્વથા ફેરવી લીધું. મારી પ્રાર્થના અને આજીજીની સામે પણ ન જોયું મનમાંથી મારું નામ પણ સદા માટે ભૂંસી કાઢયું. પહેલાં તે એ મિત્ર મારા કહેવા મુજબ જે સ્ત્રીઓ રૂપવતી અને સુંદર જણાતી એને સ્વીકાર કરતે, કમળ
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy