SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિસૂત્રના પ્રવચના ક્ષમાશ્રમણ કરતાં પૂર્વે જ થયા છે. જેમ ભગવતીજીમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ–એમ ચાર પ્રમાણનુ સ્વરૂપ આવે છે, ત્યાં શ્રી દેવધિ ગણિ મહારાજા વિશેષ વિવરણ ન કરતાં કહી દે છે કે : બદા નવી.. જેમન'દિસૂત્રમાં કહ્યુ છે, તેમ સમજી લેવુ'. ખીજા' આગમેાની પણ સાક્ષીએ છે. જેમ આહારક શરીર, લેયા વગેરેના વિચાર જ્યાં આવે છે, ત્યાં કહી દે છે: ના પન્નવનાર, ૮ - આ બધી વાત વિચારતાં નક્કી થાય છે કે-દેવવાચૂક ગણિ અને દેવધ ગણુિ ક્ષમાશ્રમણ –એ અને જુદા છે. અને નહિંકાર દેવવાચક ગણિ ૮૦ કરતાં પૂર્વે થયેલા છે. સભામાંથી પ્રશ્ન ઃ દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ન ંદિસૂત્ર પણ પુસ્તકારૂઢ કર્યુ હશે ને? જવામઃ હા, એને પણ સકલ સિદ્ધાંતાની સાથે પુસ્તકારૂઢ કર્યુ છે. હવે આ નદિસૂત્રના ટીકાકાર કાણુ છે? કારણ કે-સૂત્રઆગમા અતિગહન છે. તેની પર ટીકા-વિવેચન હાવું જોઇએ; તે જ તેના અર્થ સમજી શકીએ. આ સૂત્ર પર શ્રી મલયગિરિજી મહારાજાએ ટીકા રચી છે. મલયગિરિ મહારાજ મહાન્ સમર્થ હતા, છતાં કયાંય ગ્રંથમાં આચાય તરીકે પેાતાને નથી લખ્યા. દરેક ગ્રંથને અંતે તેમણે એટલુ જ લખ્યું કે આ ટીકાની રચના કરવા વડે મલયગિરિએ જે પુણ્ય ઉપાજ્યું, તેના વડે લેક સિદ્ધિ પદને મેળવે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy