SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ તેવા ભેદ હાય, પણ જ્યારે પરવાદી પરમાત્માના શાસનને માનનારા, એની થઇ જશે. અને પરમાત્માના શાસનને જ રાખશે. પરિશેષ-૩ આવશે ત્યારે તે શ્રદ્ધાવાળ, ભેગાં હંમેશાં જયવંતુ આવી વિશાળદ્રુષ્ટિ કેળવવી, એ આ પ્રસંગે આપણુ વ્ય છે.” ચૈત્ર સુદિ ૧૩, બુધવાર, તા. ૨૩-૪-૭૫ના ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિને સવારે ૧૦-૩૦ વાગે શેઠ હઠીભાઇની વાડીમાં ગુજરાત રાજ્ય ૨૫૦૦મા નિર્વાણુ મહે ત્સવ સમિતિના ઉપક્રમે ચેાજાએલ સમારોહમાં પૂજ્યપાદ તપાગચ્છનાયક પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદન. સૂરીશ્વરજી મહારાજનું પ્રેરક ઉદ્બાધન अनाग्रहादेव वक्तुः सकाशात् तत्त्वाधिगमो भवति । જે વકતાને હાઈ જાતના આગ્રહ નથી. મારું એ એ સાચું; એવે કદાગ્રહ નથી. પણ ‘સાચું એ મારુ’ આવે જેને ભાવ છે. તે વક્તા પાસેથી સાચું તત્ત્વ મળી શકે છે. અને ‘મથ્થો વ્રુદ્ધિમાનથી, શ્રોતા પાત્રમિતિ સ્મૃતઃ । જે મધ્યસ્થ બુદ્ધિવાળા છે, સમજી છે અને અર્થા
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy