SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 0 950 પર છે 8 8 8 8 ગુરુશિષ્યની ખેલડીની ગુરુભક્તિની પ્રશ‘સા શાસનમાં ખૂબ પ્રસિદ્ધ છે અને બીજા સમુદાયના આચાર્યાએ પણ વારવાર તેને અભિનંદી છે. આગમમંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ હતા. પાલિતાણામાં પ. પૂ. શાસનસમ્રાટ જસરાજ મેાદીના બંગલે પધાર્યા હતા. સાંજને સમય હતા. હું ત્યાં બેઠા હતા. ઘેાડીવારે પ. પૂ. સાગરાન દસૂરીશ્વરજી મ. આવ્યા. અને એક પાટ ઉપર બેઠા. પૂ. સાગરાન દસૂરીશ્વરજીએ શાસનસમ્રાટ સૂરીશ્વરને સુખશાતા પૂછી. શાસનસમ્રાટશ્રીએ સ્વાસ્થ્ય ખરાખર નથી તેમ કહી અશાતાને ઉદય વહુબ્યા, સાગરજી મહારાજે તે વખતે કહ્યું : “આપ મહુપુણ્યશાળી છો, તમારે ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવાં પરિચારક શિખ્યા છે, આપને જરાય ઓછું આવવા દે તેવા નથી.” આના ઉત્તરમાં શાસનસમ્રાટે કહ્યું : ‘એ જ મેાટી શાતા છે.' આ એક નહિ, પણ ભિન્ન ભિન્ન સમુદાયના બધા આચાર્યાએ ગુરુશિષ્યની મેલડીની ભક્તિની પ્રશંસા ગાઈ છે. પ. પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજને શાસનસમ્રાટ ગુરુમહારાજનુ` નામ મંત્ર સ્વરૂપ છે. કાઈ ને પણ વાસક્ષેપ ‘નમેા નમઃ શ્રી ગુરુનેમિસૂરચે’ ◎規 મ મ મ ૨૫ તેમ તેમ તેમ તેમ તેમ તેમ મ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy