SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી નદિસૂત્રનાં પ્રવચના એ છૂટી ગયું, ને ફરતું ફરતું ડોશીના ખાટલા પાસે આવ્યું. પાડાને ટેવ હાય છે કે, જે એની નજરે ચડે, ગાડું હાય, તા એને માંમાં નાખીને ચાવવું. પેલું પાડુ અહીં આવ્યું, ને ડોશીનુ ગાઇડુ મ્હાં વડે ખેંચીને ચાવવા માંડ્યુ. ગોદડુ ખેચાયુ' એટલે ડી જાગી ગઈ. એણે મેતું ઊંઘાડી ને જોયું તે પાડો. ડોશી તા ભડકી ગઈ કે આહા ! આ તેા રોજ પ્રાર્થના કરતી હતી, તે આજે તે યમરાજ સાચેસાચ આબ્યા લાગે છે. એ તરત જ બેઠી થઈ ગઈ, ને મેલી: હું યમરાજ ! તુ ખાટલેા ભૂલ્યા લાગે છે. તુ. જેને માટે આવ્યા છે તે ખાટલે તે મારી માજુમાં છે. આ મતાવે છે કે-દીકરા કરતાં ય શરીર વહાલુ છે. અને શરીરમાં પણ કાણુ વહાલું? તા ઇન્દ્રિયા વહાલી છે. માણસ કેાટક વાર કદાચ પડચા હાય, ને એના હાથપગ ભાંગી ગયા હૈાય તે કહે કે : હાશ, હાથપગ ભાંગ્યા તે ભલે ભાંગ્યા. પણ આંખ, કાન ને નાક તેા ખચી ગયાં ? એટલે શરીરમાં પણ ઇન્દ્રિયા વહાલી છે. ઇન્દ્રિયા કરતાં ય એક વસ્તુ વધારે જ્યારે માણસ માંદો પડયા હાય, ને એમાં હાય, કાન પણ તૂટી ગયા હાય, કે જીભ હાય, તેા માણસ શુ' ખેલે છે? હાશ, આંખ કચરાઈ ગઈ ગઈ તે ભલે ગઈ, પણ મારાં પ્રાણ તે ખચી ગયાં ?’ આ ઉપરથી ખબર પડી જાય છે કે ઇન્દ્રિયેા કરતાં ય પ્રાણ વધારે વહાલાં છે. વહાલી છે. આખા ગઇ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy