SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન અમારાં ધર્મના દેવ આવાં છે. અને “ગુરુ” એ ધર્મની ભીંતરૂપે છે. અમારાં ધર્મના ધર્મગુરૂઓ કેવાં છે? તે કંચનકામિનીના ત્યાગી, પંચ મહાવ્રતધારી, અને છકાય જીના પાલણહાર છે. શુદ્ધ પ્રરૂપણ કરનાર છે. હમેશાં ધર્મને જાણનાર, ધર્મને આચરનાર, ધર્મમાં જ પરાયણ રહેનાર, અને પ્રાણિમાત્રને નિષ્કામભાવે ધર્મને જ ઉપદેશ આપનાર છે. - અને અમારે ધર્મ પણ દયામય છે. એ જ પાટડા” જે ધર્મમાં આવાં દેવ છે, આવાં ગુરુ છે, અને આવે. ધર્મ છે, એ ધર્મના શ્રાવકને અવતાર જે છે, એની કે માણસ પ્રશંસા ન કરે? અને એટલે જ હેમચંદ્રસૂરિમહારાજા કહે છે કેપહેલું આ શ્રાવકપણું મેળવવું જોઈએ. આ પછી બીજી ભાવનાઓ ભાવવાની કીધી છે કે'जिनधर्मविनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥' બહે જિનેશ્વર! તારો ધર્મ મને ન મળતું હોય, ને મને ચક્રવતીપણું પણ મળતું હોય, તે એ મારે ન જોઈએ. પણ કદાચ હું નોકર-ચાકરના સ્વરૂપમાં રહીશ, તે ય તારાં ધર્મમાં મને મજીઠના રંગ જે રંગ લાગ્યું હશે, તે એ નેકરનું સ્વરૂપ મને ભલે મળે. તારે ધર્મ મને
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy