SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ . . * કેમબંધના ચાર કારણે –સર્વગુણને નાશ કરનાર લભ છે. એ હોય ત્યાં સરળતા ન હેય. વકતા જ હોય. ત્યાં વિનય પણ ન હોય. આ જગતમાં જીવે દુઃખે શાથી પામે છે? તે કેવળ લેભથી જ પામે છે. સોમમૂનિ પાર્નિા' હે માનવ ! આ લેભને તું છોડી દે. નહિ તે તને સુખ નહિ મળે. તું જેટલાં પાપ કરીશ, એ બધાં લેભને લીધે કરીશ. તું અઢાર પાપસ્થાનક કરે છે, તે તેને માટે ? તે તારાં હૃદયમાં લેભ પડે છે, માટે જ કરે છે. સંતેષ હોય તે પાપ ન કરે. એક મહાપુરુષે કીધું છે કે આ જગતમાં આશ્ચર્ય કોને કહેવાય? રાજા હેય ને ધર્મિષ્ઠ હેય, એને આશ્ચર્ય કહેવાય? બ્રાહ્મણ હેય ને વિદ્યાવાન હૈય, એને આશ્ચર્યમાં ગણાય? તે કહે છે કે-ના ના, એ બધું આશ્ચર્ય નથી. તે આશ્ચર્ય શું છે? ત્યાં બતાવે છે કે – किं चित्रं यदि राजनीतिनिपुणो राजा भवेद्धार्मिकः ? किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत् पण्डितः ?। . तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत् कामिनी तच्चित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात् क्वचित् । મહાપુરુષે નીતિમાં કીધું છે કે–રાજા ધર્મિષ્ઠ હોય, રાજનીતિમાં કુશળ હોય, ને પ્રજાને આનંદ આપે, તે એ આશ્ચર્ય નથી. એ તે એની ફરજ છે. એનું કર્તવ્ય છે. એક બ્રાહ્મણ છે, ને ઉત્તમકુળમાં ઉત્પન્ન થયે છે. એ ચારે વેદ ને વિદ્યામાં પારંગત થયે, એ પણ આશ્ચર્ય નથી. એ પણ એને ધર્મ જ છે. ' ,, वि . ..
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy