SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પ્રથમણાન પછીથ્યા दानेन भोगं, दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् । सत्येन वाक्य प्रशमेन पूजां. वृत्तेन जन्माग्रमुपैति मर्त्यः ॥ અજ્ઞાની. .. ગઈકાલે શાસ્ત્રકાર મહારાજાએ પરોપકારનું સ્વરૂપ બતાવતાં વચમાં નિરૂપણ કર્યુ કે હે ગીતાર્થી ! જો તમને પરમાત્માનું તી કેમ સદાકાળ ચાલે ? એના અવ્યવદ કેમ રહે?’ એવી ઇચ્છા હાય તા તમે પહેલી દેશના દાનધર્મની જ આપજે. તેા જ તી ચાલશે. કારણકે–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ સદાકાળ રહે, તે જ આ પરમાત્માનું તી રહે. એ સંઘ કયારે રહે ? જો જગમાં દાનધમ રહે તે. કારણ કે-શરીર ધર્માધાર છે. એને ખાવા જોઇએ, પીવા જોઈ એ, ને ઢાંકવા માટે કપડાં પણ જોઇએ. એ બધું દાનધમ વિના ન બની શકે. દાન ધર્મ એ કેવી વસ્તુ છે ? તા-દરેક જીવાને અનેક જાતના પાપે! હાય છે. આ ભવના પાપને પ્રારબ્ધકમ કહેવાય, ને ભવાંતરના-ક્રોડા ભવના–પાપ જીવે જે આંધ્યા છે, એ સ`ચિત કમ' છે. એ જ્યારે ભાગવાશે ત્યારે કના જુદી જુદી જાતના વિપાક
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy