SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 0 શકે. * શ્રી નલિસૂત્રનાં પાવર તે જેમ-મરેલાને મેળવવાની ઈચ્છા ન થાય, ઉન્માગમાં ગયેલી સ્ત્રીને પિતાના પતિમાં કેમ ન થાય, સપને શાંતિ ન થાય, અને કુટિલની મૈત્રી ન હોય, એવી રીતે કૃપણ આત્માને દાનની અભિલાષા પણ ન થાય. ચેનું ધન ભલે એમ ને એમ ચાલ્યું જાય—અને પણનું જાય પણ એમ જ-એ તે “ીટિસરિલિં ધાન્ય” કૃપણું અને કીડીઓએ ભેગું કરેલું બીજે જ ખાય, એ પિતે કોઈને ન આપી શકે. અહીં પેલે બા વાણિયાને કહે છે: “તેરા નામ લેકર હમ કાલી રેટી ઔર બેલી દાલ ખાયેંગે. હમકે એક છે ધે ભરકે સેના દે છે.” પેલે કહે છે: “તેરા બાપકા સેના હૈ? હમ નહીં 3. જાવ, ચલે જાવ. " બા પણ પાછા પડે એમ ન હતું. એણે કીધું તે કયા યહ તેરા બાપા હૈ? હમકે ચેડા કેના હી પડેગા'. અને આમ બેલતાં બોલતાં બંને જામી પડ્યા. લડવા માંડયા. ત્યાં જ કુદરતને કરવું ને ત્યાંથી એક પિલિસ નીકળે. એને આ જોઈને થયું કે આ જંગલમાં વળી કેણ લડે છે? લાવ, તપાસ તેમ કરું. એ તે પામે આવ્યું. જય તે બા ને વાણિયે લડતાં હતાં. એણે પૂછયું : હે બાવા શું લાગે છે?'
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy