SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સહ-શ્રાવક ૧૫ મહના ત્યાગ. આ મારી વસ્તુ છે, ‘મમેવું ’ આના પર મારી સત્તા છે. એ વસ્તુ મેં એને અર્પણ કરી, એના પરની મારી સત્તા ઇંડી દ્વીધી, એ વસ્તુ પરની મારી મમતાનામાહુના ત્યાગ કર્યું, ત્યારે એનું દાન થયુ. દાનના સસ્કાર નહિ હોય તે। દાન નહિ થાય. અને એ વસ્તુ પરના માહ નહિ છૂટે તે શરીર પરના મેહુ નહિ છૂટે. અને શરીરના મેહ નહિ છૂટે, તે ત્યાગધમ, ચારિત્ર નહિ લઈ શકે. આ સંયમ કયારે પળાય ? શરીર પરના માહ-મમત્વભાવ છૂટયા હોય તે. પણુ શરીર પર જ્યાં સુધી માહ ને સમત્વ છે કે-‘ હાય હાય, આ શરીર મારું છે. મને માથું દુઃખે છે. તાવ આવે છે. હું શું કરું? મારાંથી કેમ રહેવાશે ? ’—આવું જેને શરીર પર મમત્વ હાય, ત્યાં સુધી એ ચારિત્રની આરાધના ન કરી શકે. ત્યારે શરીર પરથી મમત્વ ક્યારે છૂટે ? જો દાનના સંસ્કાર પડયા હાય તેા. જેવા સૌંસ્કાર પડયા હોય, એવા આગળ વધે છે. દાનના સ`સ્કાર પડયે હશે, તે કે’કવાર શરીરના મેહ છૂટશે. ', હીરા, માણેક, પૈસા, નેટાના થેાકડા, આમાંનું કાંઈજ સાથે નથી લાગ્યે. બધું અનિત્ય છે. કેવળ ખાદ્ય વસ્તુ છે. આ બધાંના માહુ તારે છોડવા જ જોઈએ. કલિકાલસ`જ્ઞ હેમચંદ્રાચા` મહારાજ પણ કહે છે 'यदसत् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । વયં વરાધ્યાપિકા, તુજ સ સમાચરેત્ ? ।। '
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy