SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કે આ બ્રાહાણ ઈન્દ્ર છે. તેઓ એને કહે છે તે બ્રાહ્મણ! મારે હવે ભંડારનું શું કામ છે? કારણ કે – “ सुवन्नरुप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स ण तेऽवि किंचि, इच्छा हु आगाससमा विसाला ॥" હે વિપ્ર ! હું ગમે તેવાં ભંડાર ભરી દઈશ, પણ માણસની તૃણને કઈ છે નથી. કદાચ હું તેનારૂપાના મોટાં પર્વતે બનાવી જઉં, – નંદ રાજાને ત્યાં સેનાની નવ ટેકરીઓ હતી, અત્યારે એકે દેખાય છે? ના–અને આ કૈલાસ કહેતાં હિમાલય પર્વત જેટલાં ધનના મોટાં ટેકરા બનાવી જઈશ, પણ જેના હૃદયમાં તૃષ્ણ આકાશ જેવી વિશાળ છે, એ જ્યાં હોય ત્યાં સુખ હોય જ નહિ.” પછી નમિરાજા પ્રવજ્યા લે છે. તે વખતે ચાર પ્રત્યેક બુદ્ધ થયાં છે. करकंडू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । नमिराया विदेहेसु, गंधारेसु य नग्गई ॥ કલિંગદેશમાં કરકંડૂ નામના પ્રત્યેકબુદ્ધ થયાં છે. પંચાલ દેશમાં દ્વિમુખ નામના, વિદેહ દેશમાં-મિથિલા નગરીમાં નમિરાજા, અને ગંધાર દેશમાં નગગતિ થયાં છે. આ ચારેની કથા બહુ મેટી છે. એ તે પ્રસંગે કહેવાશે પણ એ ચારે ય પ્રત્યેક બુદ્ધ હતાં. એમને કેઈ એક કારણથી જ બંધ થાય. જેમ તીર્થકર
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy