SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् नृत्यंति तारमंद्रैरारावैर्विधुरितहरितां केकिपारापतानां वृंदानि आलोक्य सशोकोऽपि कस्को लोको मुदं न कलयति । प्रतिबिंबरचनां ज्ञात्वा उद्गच्छन्नवरोमांचं मुखरितदिशाम् ॥६९॥ ૭. ભાવાર્થ - તે કુમારવિહારચૈત્યની અંદર દીવાલોની અંદર પોતપોતાના પ્રતિબિંબોની રચના જોઈ પોતાની પ્રિયાઓના ભ્રમથી ભમી ભમી નવીન રોમાંચને ધારણ કરી નૃત્ય કરતા અને લાંબા તથા મંદ સ્વરોથી દિશાઓને ગજાવતા એવા મયૂર તથા પારેવાના ટોળાઓને જોઈ કયા લોકો તીવ્ર શોકવાળા હોય તો પણ હર્ષને નથી ધારણ કરતા ? અર્થાત્ સર્વે લોકો હર્ષને ધારણ કરે છે. ૬૯ વિશેષાર્થ - આ શ્લોકમાં કુમારવિહાર ચૈત્યની દીવાલોની શોભા દર્શાવી છે. તે દીવાલોની અંદર એવા સુંદર રત્નો જડેલા હતા કે, જેની અંદર ત્યાં આવનારા મયૂર તથા પારેવા પક્ષીઓના પ્રતિબિંબો પડતા હતા. જ્યારે તે પક્ષીઓ પોતાના પ્રતિબિંબોને જોતાં ત્યારે તેઓને પોતાની માદાઓનો ભ્રમ થઈ આવતો, તેથી તે શરીરે રોમાંચને ધારણ કરી નાચતા અને પોતાના લાંબા તથા મંદ સ્વરોથી દિશાઓને ગજાવી મુકતા હતા. આ દેખાવ જોઈ શોકવાળા લોકો પણ ખુશી થઈ જતા હતા. ૬૯ यस्य श्रोतुं गुणौघं त्रिभुवनमहितं शंसितुं चारिमाणं नंतुं पूजां च कर्त्तुं यदधिनिवसतो देवदेवस्य भूयः । जंभारातिः सदैव स्पृहयति मनसा लोचनानामिवोद्यद्बाष्पस्नातः सहस्रं श्रुतिरसनशिरः पाणिपंकेरुहाणाम् ॥७०॥ अवचूर्णिः- यदधिनिवसतो यस्य देवदेवस्य त्रिभुवनमहितं गुणौघं श्रोतुं चारिमाणं शंसितुं नंतुं पूजां च कर्त्तुं सदैव जंभारातिरिंद्रः उद्यद्बाष्पस्नातो ..
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy