SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૧૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર अर्थस्योपार्जने यत्नः, कार्य एव विपश्चिता । तत्संसिद्धौ हि सिध्यन्ति, धर्मकामादयो नृप ! ॥ ३ ॥ મદામાત્ત, વીરપર્વ, મ રૂર, ૦ ૨૨, પંડિત પુરુષે ધન ઉપાર્જન કરવા માટે યત્ન કરે, કેમકે ધનની સિદ્ધિ-પ્રાપ્તિ થવાથી હે રાજા ! ધર્મ અને કામ વગેરે (પુરુષાર્થો) સિદ્ધ થાય છે. ૩. यस्यास्ति वित्तं स नरः कुलीनः,म पण्डितः म श्रुतिमान गुणज्ञः । स एव वक्ता १ च दर्शनीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥४॥ નીતિશતક ( મતરિ ), ૦રૂર. જેની પાસે ધન છે તે જ માણસ કુલીન કહેવાય છે, તે જ પંડિત કહેવાય છે, તે જ શાસ્ત્રવાળો-શાસ્ત્રજ્ઞ કહેવાય છે, તે જ ગુણને જાણનાર કહેવાય છે, તે જ વક્તા કહેવાય છે અને તે જ દર્શન કરવા લાયક-મનહર કહેવાય છે; (કારણ કે) સર્વ ગુણે કાંચનને આશ્રીને રહે છે. ૪. अर्थार्थी जीवलोकोऽयं, स्मशानमपि सेवते । जनेतारमपि त्यक्त्वा, निःस्वा गच्छति दूरतः ॥ ५ ॥ gonયનાથા, કૃ૦ ૨, ગઢો રણધનનો અથી આ જીવલેક (મનુષ્ય) સ્મશાનને પણ સેવે છે, અને નિર્ધન માણસ ધનને માટે થઈને પોતાની માતાને પણ ત્યાગ કરી દ્વર દેશમાં જાય છે. પ. सेव्यः स्यान्नार्थिमार्थानां, महानपि धनविना । સેચ yeaglisષ, વાસઃ પ થત / નાનાની, ૨૭ (માત્ર ૩૦ ).
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy