SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) સુભાષિત-પદ્ય-રત્નાકર તે ક્રિયા શા કામની? અને જે યશનું વિરોધી હોય તે જીવિત પણ શું કામનું? (સર્વ નકામાં છે.) ૩૧. धनेन कि यो न ददाति नाश्नुते, बलेन कि येन रिपुं न बाधते ?। श्रुतेन किं येन न धर्ममाचरेत, - મિમિના લો ન લિજિયો મત ? | ૨૨ | તિશ, કુ, ૦ ૨. જે ધન દાનના ઉપયોગમાં કે પિતાના ઉપભેગમાં ન આવે તેવા ધનવડે શું ફળ છે? જે બળવડે શત્રુને બાધા ન કરાય તેવા બળવડે શું ફળ છે? જે શાસવડે ધર્મનું આચરણ ન થાય તેવા શારાથી શું ફળ છે? અને જે પુરુષ જીતેન્દ્રિય ન થાય તે પુરુષના આત્માથી શું ફળ છે? સર્વે નિષ્ફળ છે. ૩૨. कि कोकिलस्य विरुतेन गते वसन्ते, कि कातरस्य बहुशस्त्रपरिग्रहेण ? । मित्रेण किं व्यसनकालपराङ्मुखेन, િકવિન પુરકર નિરોણ? મા રૂરૂ II નાપુ (ગિરિનમ), છાસ રૂ, ૩ રરૂ. વસંત ઋતુ ગયા પછી કેકિલા કોયલ)ના શબ્દનું શું ફળ? કાયર પુરુષ ઘણાં શસ્ત્રો ધારણ કરે તેનું શું ફળ? દુઃખને વખતે વિમુખ થાય તેવા મિત્રથી શું ફળ? નિરક્ષર (મૂખ) પુરુષના જીવવાથી શું ફળ?(આ સર્વ વ્યર્થ છે.) ૩૩.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy