SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૩૩ ) જુગારના વ્યસનથી નળરાજા અને પાંડવા રાજ્યથી ભ્રષ્ટ થયા, મદિરાના વ્યસનથી કૃષ્ણમહારાજા વિપત્તિ પામ્યા, શિકારના વ્યસનની રામચંદ્રજીના પિતા દશરથ રાજા દૂષિત થયા, માંસના વ્યસનથી શ્રેણિક મહારાજા નરકે ગયા, ચારીના વ્યસનથી કેણુ-કાણુ નષ્ટ-ભ્રષ્ટ નથી થયા ? વેશ્યાગમનના વ્યસનથી ધૃતપુણ્ય નામને વનાઢ્ય શેઠ પણુ કગાળ બની ગયા, અને પરસ્ત્રીગમનના વ્યસનથી રાવણ જેવા બલિષ્ઠ રાજા પણ મરણને શરણુ થયે।. (માટે આ વ્યસને અનર્થકારી જાણી તેમને અવસ્ય ત્યાગ કરવા.) ૩. [ ક્રુર ] સાત વ્યસન જીગારિન દાઃ- द्यूतं सर्वापदां धाम, द्यूतं दीव्यन्ति दुर्धियः । द्यूतेन कुलमालिन्यं, द्यूताय श्लाघ्यतेऽधमः ||४|| धर्मकल्पद्रुम, पल्लव २, श्लो० ३२० જુગાર એ દરેક જાતની આ તાનું ઘર છે અને હલકી બુદ્ધિવાળા લેાકેા જ જુગાર રમે છે. જુગાર રમવાથી કુળ કલકિત થાય છે, અને અધમ માણસ જ જુગારના વખાણું કરે છે જ. द्यूतात् प्रस्त्रिन्नदेहश्व, ट्यते वनगह्वरे । ', आखेटे किं सुखं तत्र, पापरूपे निजात्मनः ॥ ५ ॥ રાજા રળ, આફ્લેટધર્મ, ોગ્ જે શિકારમાં તાપથી શરીર પર પસીના થાય છે,
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy