SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્ય ( ૧૩૧૩) જે વસ્તુ થવાની છે તે નાળિયેરની અંદરના જળની જેમ થાય જ છે, તથા જે વસ્તુ જવાની છે તે હાથીએ ખાધેલા ઠોઠાની જેમ જાય જ છે. ૨૨. स्फुरन्त्युपायाः शान्त्यर्थमनुकूले विधातरि । प्रतिकूले पुनर्यान्ति, तेऽप्युपाया अपायताम् ॥ २३ ॥ વિરારનાર, , ગો. ૧૦ નશીબ અનુકૂળ હોય ત્યારે શાંતિને માટે જે જે ઉપાય કરવામાં આવે તે સર્વે સફળ થાય છે, અને વિધાતા પ્રતિકૂળ હોય ત્યારે તે જ ઉપાય કષ્ટને આપનારા થાય છે. (ઊલટા દુઃખરૂપ થાય છે.) ૨૩. अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमाभैव चिन्तयति ॥ २४ ॥ ઘર્શ્વનાથars (શા ), પૃ. ૪. (. )* વિધાતા જ અયોગ્ય સગવાળા પદાર્થોને જોડી દે છેએકત્ર કરે છે, વિધાતા જ યોગ્ય સંચગવાળા પદાર્થોને જર્જરિત કરે છે–વિયેગવાળા કરે છે, તથા મનુષ્ય જે બાબતને મનમાં ચિંતવતે પણ ન હોય એવી બાબતને પણ વિધાતા જ મેળવી દે છે. ૨૪. सङ्गामे प्रहरणसङ्कटे गृहे वा, दीप्ताग्नौ गिरिविवरे महोदधौ वा ।
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy