SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૯૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર અને હાથી એ ત્રણ અપમાન થાય તે પિતાનું સ્થાન છોડીને જતા રહે છે. ૧૫. સ્થાનભ્રષ્ટ થયે કણ શેભે – पूगीफलानि पत्राणि, राजहंसास्तुरङ्गमाः। નાસ્તુ શોમને, હિંફા સલુરુષ જગા છે ૨૬ // સોપારી, પાંડદા, રાજહંસ, અશ્વો, સિંહ, સપુરુષ અને હાથીઓઃ આ સર્વે પિતાના સ્થાનથી ભ્રષ્ટ થયાં હોય તે પણ શોભે છે. ૧૬. સ્થાનભ્રષ્ટ થયે કોણ ન શેભે – राजा कुलवधूविप्रा नियोगिमन्त्रिणस्तथा । स्थानभ्रष्टा न शोभन्ते, दन्ताः केशा नखा नराः ॥१७॥ રાજા, ઊંચ કુળની સ્ત્રી, બ્રાહ્મણ, રાજાને અધિકારી, મંત્રી, દાંત, કેશ, નખ અને પુરુષઃ આ સર્વે સ્થાનથી ભ્રષ્ટ થયાં હોય તે તે શેલતાં નથી. ૧૭. કેને સૂતા ન જગાડવા – अहिं नृपं च शार्दूलं, किर्टि(रि) च बालकं तथा । રહ્યા ૨ વર્ષ ૨, સુતાગ વોકત | ૨૮ વૃક્રવારનેતિ, થાય ૧, ૦ ૭. સ, રાજા, સિંહ, કીડી ( કિરિ-ભુંડ), બાળક, બીજાને કુતરો અને મૂર્ખ : આ સાત જે સૂતાં હોય તે તેમને જગાડવાં નહીં. ૧૮.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy