SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મશ ( ૧૨ ) ; ક્યાં સુધી ભય રાખવે – तावद्भयात् तु भेतव्यं, यावद्भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा, प्रहर्तव्यमशङ्कितः ॥ १॥ ___ कूर्मपुराण, स्कन्ध ६, अध्याय १६, श्लो० २३. જ્યાં સુધી ભય આવ્યું ન હોય ત્યાંસુધી તે ભયની બીક રાખવી-તેનાથી ચેતીને ચાલવું; પરંતુ પ્રાપ્ત થયેલા ભયને જોઈને શંકા રહિત પ્રહાર કર-ભયની સામા થવું. ૧. નિર્ભય કોણઃ— શો ધર્મશીતો વિમાનોની), विद्याविनीतो न परोपतापी । स्वदारतुष्टः परदारवर्जी, न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ २॥ જે ધર્મનું આચરણ કરતે હોય, જેણે માન તથા કોષ જીત્યા હોય, જે વિદ્યાવડે વિનયને પામેલે હોય, જે અન્ય પ્રાણીને સંતાપ કરતે ન હોય, જે પિતાની સ્ત્રીથી જ સંતેવી હોય અને જેણે પરસ્ત્રીને ત્યાગ કર્યો છે તેવા પુરુષને આ જગતમાં કાંઈ પણ લય નથી. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy