SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ wi૬ (૮૪ ) પ્રમાદનિંદા - प्रमादः परमद्वेषी, प्रमादः परमो रिपुः । प्रमादो मुक्तिदस्युश्च, प्रमादो नरकायनम् ॥१॥ विक्रमचरित्र, भाग २, सर्ग ११, श्लो० ८०९.* પ્રમાદ જ મેટે દ્વેષી છે, પ્રમાદ જ મેટે શત્રુ છે, પ્રમાદ જ મુક્તિને ચેર છે અને પ્રમાદ જ નરકનું સ્થાન છે. ૧. પ્રમાદિત્યાગને ઉપદેશ – भवकोटिभिरसुलभ, मानुष्यं प्राप्य कः प्रमादो मे १ । न च गतमायुया, प्रत्येत्यपि देवराजस्य ॥२॥ માસિવાર. કાટિ ભવડે પણ ફરીથી પ્રાપ્ત થઈ ન શકે એવા મનુષ્ય ભવને પામીને પણ મારે આ શે પ્રમાદ છે? કારણ કે ગયેલું આયુષ્ય દેવેંદ્રને પણ ફરીથી પાછું આવતું નથી. ૨. न युज्यते तद्विदुषः, प्रमादोन मनागपि । कः प्रमाधति बालोऽपि, निशोल्लष्ये मास्थले ॥३॥ વિકિ, વર્ષ ૨, સર્વ ૨ ગણો છ૭. –તેથી કરીને આ જગમાં વિદ્વાનોને જ પણ અમાર કર ચગ્ય નથી, કેમકે મારવાડની ભૂમિ કે જે રાત્રિએ જ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy