SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૪૮) સુભાષિત-પદ્ય-રત્નાકર કરવી, કુશળ પ્રશ્ન કરે અને સમાગમ-સલાહસંપ કરા; પણ કદાપિ વિરોધ કરે નહીં. ૩. સંપની જરુર – कुठारमालिकां दृष्ट्वा, द्रुमाः सर्वे प्रकम्पिताः । वृद्धेन कथितं तत्र, अत्र जातिर्न विद्यते ॥ ४ ॥ (કોઈ માણસ પાસે) કુડાડાના સમૂહને જોઈને સવ વૃક્ષે ( આ કુહાડાઓ અમને કાપી નાંખશે એવા ભયથી) કંપવા લાગ્યાં. તે વખતે એક વૃદ્ધ વૃક્ષે (તેમને ધીરજ આપતાં) કહ્યું કે-આ કુહાડાને વિષે હજુ આપણે જાતિ ભળી નથી–એટલે કે લાકડાના હાથા રહિત એકલા જ કુહાડા છે ત્યાં સુધી આપણને ભય નથી. (આ અન્યક્તિ છે. જ્યાં સુધી પોતાની જાતિને માણસ શત્રુ સાથે મળે ન હોય ત્યાં સુધી શત્રુ કાંઈ કરી શકતું નથી. ) ૪. સંપનું ફળ – बहूनामप्यसाराणां, समुदायो जयावहः । तृणैरावेष्टयते रज्जुः, तया नागोऽपि बध्यते ॥ ५ ॥ જૈનપતઝ, p. ૮૮, સો રૂ ભલે અસાર વસ્તુ હોય તો પણ તેમના ઘણાને જે સમુદાય થયેલ હોય તો તે જયને આપનારો છે. જેમકે ( તૃણ અસાર વસ્તુ છે તથા પશુને ખોરાક છે તે પણ) તૃણ-તણખલાં–થી દોરડું શું થાય છે, અને તે દોરડા વડે મોટે મદોન્મત્ત હાથી બંધાય છે. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy