SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) સુભાષિત-પત્ર-રત્નાકર निष्पक्षतो ये मनुजास्त एव, धन्याः प्रमान्या इति मे मतं भोः ॥ ८ ॥ ધર્મચિયામાજા, તાā૦ ૪. જે વખતે વિરાધ ચાલી રહ્યો હાય તે વખતે પણુ દુશ્મનેાના નાના સરખા ગુણુને પણ પક્ષપાત વગર જે મનુષ્યો સમજે છે અને લેકે આગળ કહે છે તે જ મનુષ્યા ખરેખર ધન્યવાદને યાગ્ય છે તથા લેકેમાં પૂજ્ય છે, એમ મ્હારું માનવુ છે. ૮. કાના કયા ગુણઃ— गूढं च मैथुनं घाट, काले चालयसंग्रहम् । अप्रमत्तमविश्वास, पञ्च शिक्षेत वायसात् ॥ ९ ॥ મહામારત, જ્ઞાનવર્ષ, અન્યાય ૧૬, જૉ કર. કેઇ ન દેખે તેવું ગુપ્ત મૈથુન, ધૃષ્ટતા–નિડરતા, અવસરે નિવાસસ્થાન કરવું, પ્રમાદરહિતપણું અને અવિશ્વાસકોઇના પણ વિશ્વારા ન કરવા તેઃ આ પાંચ ગુણૢા કાગડા પાસેથી શીખવાના છે. ૯. ગુણવાન થવુ':— सर्वत्र निन्दासन्त्यागो वर्णवादस्तु साधुषु । આવન્યમથી, તંદ્વત્સત્ નમ્રતા | શ્॰ || સર્વ કાઇની નિંદાના ત્યાગ કરવા, સજ્જનેાની પ્રશંસા કરવી, આપત્તિને વિષે અત્યંત અીનતા રાખવી અને સપત્તિને વિષે નમ્રતા રાખવી. ૧૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy