SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થા ( પ્† ) કઇ અવસ્થામાં શુ કરવુ’— प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् | तृतीये नार्जितो धर्मश्वतुर्थे किं करिष्यति ? || १ ॥ આવાકુવૃત્તિ, પૃ. * જે પુરુષે પહેલી વયમાં વિદ્યા ઉપાર્જન કરી ન હોય, બીજી વયમાં ધન ઉપાર્જંન કર્યું ન હેાય અને ત્રીજી વયમાં ધર્મ ઉપાર્જન કર્યાં ન હોય તે પુરુષ ચેાથી વયમાંવૃદ્ધાવસ્થામાં-શું કરી શકશે ?-અન્તકાળે આત્મસાધન શી રીતે કરી શકશે ? નહીં જ કરી શકે. ૧. બાલ્યાવસ્થામાં શું શાભે— मातुः स्तन्यं रजःक्रीडा, मन्मना वागलज्जता । શૈશવે માન્તિ નિર્દેતુ, હારૂં મોનઃ વિસ્તુઃ શ્રિયઃ || ૨ || માતાનું સ્તનપાન, ધૂળમાં ક્રીડા, કાલી-ખેાખડી વાણી, નિલજ્જપણું, કારણ વિનાનું હસવું અને પિતાની લક્ષ્મીને ભાગ : આ સર્વ માલ્યાવસ્થામાં જ શાભે છે. ૨. બાળકને કેમ ભણાવવું:— बालः पुत्रो नीतिवाक्योपचारैः, कार्ये कार्ये यत्नतः शिक्षणीयः ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy