SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પરી ( ૪૧ ) પરસ્ત્રી નિદા।- स्वपति या परित्यज्य, निस्त्रपापपर्ति भजेत् । તાં ક્ષનિદષિત્તાયાં, વિશ્રમ: જોડયોવિત્તિ | ગ્॥ થોળશાસ્ત્ર, પ્રજાળ ૨, ૉ૦ ૩. જે નિર્લજ્જ સ્ત્રી પોતાના પતિને મૂકી અન્ય પતિઆશકને સેવે છે, તેવી ક્ષણિક ચિત્તવાળી પરસ્ત્રીને વિશ્વાસ શે ? અર્થાત્ પરસ્ત્રીને વિશ્વાસ ન જ રાખવા. ૧. इन्द्रधनुः कराऽस्पृक् च, न वशः पवनो यथा । તથા તુ હમેવ સ્થાત, પક્ષીલ્ય મા ॥ ૨ ॥ हिङ्गुलप्रकरण, परस्त्रीप्रक्रम, श्लो० ३. જેમ ઇંદ્રધનુષને હાથથી સ્પર્શ કરાતા નથી તથા પત્રનને વશ કરી શકતા નથી તેમ પરસ્ત્રીનું મન પણ હંમેશા જાણી શકાતુ નથી. ૨. प्राणसन्देहजननं, परमं वैरकारणम् । लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ ३ ॥ ચોળાસ્ત્ર, પ્રજાળ ૨, ૪૦ ૧૬ પ્રાણુનાશના સંશયને ઉત્પન્ન કરનાર, અતિશય શત્રુતાનુ મરણુ અને આ લાક તથા પરલોક એમ બન્ને લેકથી વિરુદ્ધ એવા પરસી–ગમનના ત્યાગ કરવા. ૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy