SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષ ( ૧૭ ) મહાપુરુષની ભાવના – अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ ३३ ।। આ પિતાને છે અને આ પર-બીજે છે, એવી ગણનાધારણ તુચ્છ મનવાળાને હેય છે, ઉદાર ચરિત્રવાળા પુરુછોને તે આખી પૃથ્વીના જ પિતાના કુટુંબરૂપ જ છે. ૩૩. મહાપુરુષનું અટલ વચન – जलधूलिधरित्र्यादिरेखावदितरनृणाम् । परं पाषाणरेखेव, प्रतिपन्नं महात्मनाम् ॥ ३४ ॥ બીજા સામાન્ય મનુબેએ જે વચન અંગીકાર કર્યું હોય તે જળ, ધૂળ અને પૃથ્વીની રેખા સમાન હોય છે એટલે કે તેમનું વચન ફરી પણ જાય છે. પરંતુ મહાપુરુ એ અંગીકાર કરેલું વચન પત્થરની રેખા જેવું હોય છે એટલે કે તે કદાપિ ફરતું નથી. ૩૪. મહાપુરુષ સ્વીકત છોડતાં નથી – समुद्राः स्थितिमुज्झन्ति, चलन्ति कुलपर्वताः । प्रलयेऽपि न मुञ्चन्ति, महान्तोऽङ्गीकृतं व्रतम् ॥ ३५॥ પાર્શ્વનાથસિક (m), , ૪૨૨૦. સમુદ્ર મર્યાદા મૂકે, કુલપર્વતે ચલાયમાન થાય કે જગતને પ્રલય થઈ જાય તે પણ મહાપુરુષો સ્વીકાર કરેલા વ્રતને કદી ભંગ કરતા નથી, વ્રતને છેડતા નથી. ૩૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy