________________
(१२)
સુભાષિત-પદ્ય-રત્નાકર
મહાપુરુષના ગુણે -
द्वे कार्ये कुलीन इह, प्राणान्तेऽपि करोति न । परद्रव्यापहारं च, परस्त्रीपरिरम्भणम् ॥ २० ॥
__उपदेशप्रासाद मूल. भा. १, पृ० १७२. (प्र. स. )
પરધનનું હરણ અને પરસ્ત્રીનું આલિંગનઃ આ બે કાર્ય કુલવાન પુરુષ પ્રાણને અંત આવે તે પણ કરતું નથી. ૨૦.
सौजन्यं सङ्गतिः सद्भिः, शान्तिरिन्द्रियसंयमः ।
आत्मनिन्दा परश्लाघा, पन्थाः पुण्यवतामयम् ॥२१॥ सूक्तरत्नावली (विजयसेन सूरि), पृ० ४६, श्लो०४८५.(आत्मा० स०)
સજજનપણું, સત્પરુષને સંગ, શમતા, ઇંદ્રિયને નિગ્રહ, પિતાની નિંદા અને બીજાની શ્લાઘાઃ આ સવ पुण्यवाननी भाग छ. २१.
करे दानं हृदि ध्यानं, मुखे मौनं गृहे धनम् । तीर्थे यानं गिरि ज्ञानं, मण्डनं महतामिदम् ॥ २२ ॥
सूक्तरत्नावली (विजयसेनसूरि ), श्लो० ४८५. હાથને વિષે દાન, હૃદયને વિષે શુભ દયાન, મુખને વિષે મૌન, ઘરને વિષે ધન, તીર્થને વિષે ગમન-પ્રયાણ અને વાણીને વિષે જ્ઞાનઃ આ સર્વ મહાપુરુષોનાં મંડનम २ छ. २२.
यः परवादे मूकः, परनारीवक्त्रवीक्षणेऽप्यन्धः । पगुः परधनहरणे, स जयति लोके महापुरुषः ।। २३ ॥
वैराग्यशतक (पमानन्द), श्लो० ४.