SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન ( ૮૮૫ ) જેઓએ યુવાવસ્થામાં પણ ફૂટ રીતે કરુણુવડે હિંસાના વ્યસનને ત્યાગ કર્યો હોય, સત્યવડે દુર્વચનનો ત્યાગ કર્યો હોય, સંતોષવડે પરધનની ચેરીને ત્યાગ કર્યો હોય, શીલવડે રાગાંધપણાનો ત્યાગ કર્યો હોય અને નિર્ચથપણા વડે પરિગ્રહની ઉન્મત્તતાને ત્યાગ કર્યો હોય, તે સુકૃતિ-પુણ્યશાળી પુરુષોએ આ આખી પૃથ્વી પવિત્ર કરી છે એમ હું માનું છું. ૫. अन्नदानैः पयोदानधर्मस्थानश्च भूतलम् । यशसा सज्जनरत्र, रुद्धमाकाशमण्डलम् ॥ ६ ॥ | મામાત, શાર્વ, ૭૭, ૦ ૮. સપુરુષોએ આ પૃથ્વીતલને અન્નદાન(દાનશાળાઓ)વડે, જળદાનવડે (પાણીની પરબવડે) અને ધર્મનાં સ્થાને ( દહેરાં વગેરે.)વડે ઇંધ્યું છે, અને આકાશમંડળને પિતાના યશવડે સંધ્યું છે. ૬. सवधर्मरता ये तु, साचिकाः शान्तचारिणः ।। ते देवा निर्मलानन्दा वसन्ति स्वर्गतिं गताः ॥ ७॥ મનુસ્મૃતિ, ૫૦ ૨૮, ઋો ૨૮. જેઓ સાત્વિક ધમમાં રક્ત હતા અને જે શાંત ચારિ. ત્રવાળા હતા તે સાત્વિક ગુણવાળા દેવે નિમેળ આનંદયાળ થઈ સ્વર્ગમાં જઈને રહેલા છે. ૭. न हि भवति वियोगः स्नेहविच्छेदहेतु र्जगति गुणनिधीनां सज्जनानां कदाचित् ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy