SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૬૮) , સુભાષિત-પદ્ય-રત્નાકર wwwww w wwwww૪૪૪૪૪૪૦ ,૦૦૦ ચૂક છતાં બ્રાહ્મણ शूद्रे चैव भवेद् वृत्तं, ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोऽपि ब्राह्मणो शेयो, ब्राह्मणः शूद्र एव च ॥ ४ ॥ મારત, શાતિપ, ૦ ૨૧, ૦ ૩૨. જે શુદ્રને વિષે ચારિત્ર હોય, અને બ્રાહ્મણને વિષે ચારિત્ર ન હોય, તે શૂદ્રને પણ બ્રાહ્મણ જાણ અને બ્રાહાણને શુદ્ર જ જાણ. ૪. यस्य चित्तं दयास्यूतं, सर्वसत्चहितेषितम् । चण्डालोऽपि स विप्रः स्यात्, लोकेशो हि क्षमाकरः ॥५॥ | મમત, ૩ , ૪૦ ૨૨, ગો ક8. જેનું ચિત્ત દયાથી યુક્ત હોય તથા સર્વ પ્રાણીઓના હિતને ઈચ્છતું હોય તે પુરુષ ચંડાળ છતાં પણ બ્રાહ્મણ છે–ાહ્મણ જે છે, કેમકે જે ક્ષમાવાન છે તે જ લોકોને સ્વામી છે. ૫. શૂદ્વધર્મ સેવા– एकमेव तु शूद्रस्य, प्रभुः कर्म समादिशत् । પામેવ વનાં, શુભૂષામયિયા છે ૬. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણની દ્રષ કર્યા વિના અથત આનંદપૂર્વક સેવા કરવી એ શુદ્રનું એક જ કર્મ-કાર્ય પ્રભુએ નિરૂપિત કર્યું છે. ૬. ચાર વર્ણના સાધારણ ધર્મ आनृशंस्यमहिंसा चाप्रमादः संविभागिता । શ્રાદ્ધતિથેય, સત્યમો વિ ૭ |
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy